ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

ગોવર્ધનરામ ત્રિપાઠી

Posted by સુરેશ on June 5, 2006

goverdhantripathi.jpg"અવનિ પરથી નભ  ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ    20 ઓક્ટોબર 1855

જન્મ સ્થળ       નડીયાદ

અવસાન          મુંબાઇ 4 જાન્યુઆરી 1907

માતા             શિવકાશીબેન

પિતા             માધવરામ

બહેન             સમર્થલક્ષ્મી

લગ્ન             1) હરિલક્ષ્મી-1866  

                         2) લલિતાગૌરી      1876

બાળકો          પુત્રી લીલાવતી , જશવંતી; પુત્ર    રમણીયરામ

અભ્યાસ         મેટ્રિક 1871 ; બી.એ.- 1875 ;          એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ

વ્યવસાય        1876- 1883- ભાવનગરના દીવાન  શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી1887- વકીલાત

જીવન ઝરમર   1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ 1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં  ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

ચનાઓ         સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા,     સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા  વિ. 

સાભાર            ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના    

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>